સુખ – શાંતિ .
નયન તરસે એક ઝાંખી , બંધ આંખે નીરખુ શ્રી હરિ .
કદી ન આંખ ખોલુ , બંધ આંખોમાં સમાય શ્રી હરિ .
વાયરાની એક મધુર લહેર અથડાય શબ્દો કર્ણપ્રિય .
સંભળાય શ્રી કૃષ્ણ મધુર વાણી, બોધ, ગીતા ઉપદેશ .
વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .
અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો .
જોડુ બે હાથ, નત મસ્તક,હ્રદયમાં પ્રાર્થના પુષ્પો, કરુ અર્પણ .
ઉઠે કદમ,માર્ગ થાય મોકળો,રાહ તો સતસંગની, મંઝિલ પ્રભુને દ્વાર.
જીહવા ગાયે ગુણ ગાન પ્રભુના દિન રાત , મા સરસ્વતી કૃપા.
મનડુ જઈ બેઠુ , શ્રી હરિ સ્મરણ ચિન્તન , થાય લીન .
ઈન્દ્રિઓના ઘોડાની લગામ બની મજબુત, સ્થિતપ્રજ્ઞ યોગી .
નીજાનંદ , પામુ પરમ સુખ-શાંતિ .
1 Comment »
DR. CHANDRAVADAN MISTRY on 10 Dec 2010 at 7:28 pm #
વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .
અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો ……………………….
Nice Rachana !
The above words from your Rachana are telling a LOT….We as HUMANS are IMPERFECT….we need GYAN JYOT of the DIVINE to be PERFECT !..If this is REALISED in our LIFETIME….DHANYA CHHE AA MANAVA JIVAN !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema..Thanks for your VISIT/COMMENT on Chandrapukar !