આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

3 Responses to “આત્મ ચિન્તન-૨”

  1. Shaila munshaw on 23 Mar 2011 at 2:25 pm #

    “જન્મ મરણ એ સર્વથી પર થઈ …

    માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

    એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

    હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

    ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
    આત્મભાવ પામવા કેટલી સ્થિતપ્રજ્ઞતા જોઈએ અને સર્વથી પર થવું પડે. કોઈ યોગી એ પામે તો પામે.

  2. DR. CHANDRAVADAN MISTRY on 26 Mar 2011 at 8:29 pm #

    હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

    ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

    We, as the HUMANS, know that our Body is perishable & only ATMA is Eternal.
    We also know that the DEATH is the End of our Journey on this Earth.
    Yet…with the MAYA of the Sansar..we forget this FACT.
    When one SINCERELY tries to REDISCOVER oneself, one sees the ATMA.//& with that ATMA..the “PARAM TATVA”
    This is the Self Realisation !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

  3. Ramesh Patel on 27 Mar 2011 at 6:30 pm #

    હવે એ દશાને પામુ …

    જે દશામાં , માત્ર આનંદ…આનંદ…

    માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

    માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

    એનુ એજ અખંડ…અભય…અવિકારી …

    અવિનાશી એવા સ્વરૂપને માણુ …
    પરમ આનંદ આપતી ચૈતન્ય સુખની સુંદર કવિતા.
    રમેશ પટેલ(આકાશદીપ)

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.