બન્યુ તે જ ન્યાય .
જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી.
એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી .
કુદરતના ન્યાયને જો સમજે ,” બન્યુ તે ન્યાય ”
તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો .
નહી તો કુદરતને સહેજ પણ અન્યાઈ સમજો
કે તમારુ જગતમાં ગૂચાવાનુ સ્થાન જ એ .
કુદરતને ન્યાયી માનવી એનુ નામ જ્ઞાન .
જેમ છે તેમ જાણવુ એનુ નામ જ્ઞાન અને
જેમ છે તેમ નહી જાણવુ એનુ નામ અજ્ઞાન .
જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે …..
એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી .
આ જગતમાં ન્યાય ખોળશો નહી …..
જગતમાં ન્યાય ખોળવાથી તો આખા
જગતની લડાઈઓ ઉભી થઈ છે …..
જે બનુ છે એ જ ન્યાય છે …..
ન્યાય સ્વરૂપ જુદુ છે અને આપણુ આ ફળ સ્વરૂપ જુદુ છે .
ન્યાય – અન્યાયનુ ફળ એ તો હિસાબથી આવે છે .
( શ્રી દાદા ભગવાન ).
3 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 13 May 2011 at 11:16 am #
બન્યુ તે ન્યાય ”
These Few Words are also in my Jivan Mantra of “Je thay Te Saraa Mate” and “Je Thay Te Prubh IchChaaThi Ja Thay”
For me this is the DRIVING FORCE in my Life !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hemaben..Liked your Post !
pravina Avinash on 14 May 2011 at 7:08 am #
Absolutely right’prabhuni itcha vagar paandadu pan halatu nathi
Ramesh Patel on 22 May 2011 at 11:53 am #
પ્.પૂ.દાદાશ્રી ભગવાનની જગત કલ્યાણ નિમિત્તે વહેલી આ અમર પ્રસાદી ,તે આ કાળની
અમૃત પ્રસાદી છે.
રમેશ પટેલ(આકાશદીપ)