એકરાર .

તારા સુધી પહોચવાના અનેક માર્ગો છે .

 બધા અલગ-અલગ પંથનો નિર્દેશ કરે છે .

માનુ છુ હુ એકજ માર્ગે દ્રઢ   વિશ્વાસે

આગળ વધવાથી ,  કદાચ તુ મળી જાય .

હે પરર્માત્મા , તને પામવા નીકળીને 

   કેટલોય પંથ કાપી નાખ્યો ,

પરંતુ હજી એજ જવાબ મળે છે  ,

 કે મંઝિલ ઘણી દૂર છે .

ક્યારેક નિરાશામાં અટવાઉ છુ,

લાગે છે આગળ  વધવાની  હિમ્મત  નથી,

પાછા  ફરવાનુ   મન  થતુ   નથી ,

 હુ   ઉલઝનમાં  અટવાઉ છુ .  પણ

દિલમાં પ્રભુની પ્યારી મુરત વસી ગઈ છે.

તો મંઝિલ દૂર હોવા છતાં, એ પાસે લાગે છે .

મારી અભિલાષા જ મારી તૃપ્તિ બની ,

 મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.

4 Comments »

4 Responses to “એકરાર .”

  1. Ramesh Patel on 22 Jul 2011 at 4:14 pm #

    મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

    ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે.
    …………………..

    khuba ja sundar.

    Ramesh Patel(Aakashdeep)

  2. ભરત ચૌહાણ on 28 Jul 2011 at 8:31 pm #

    સરસ રચના,
    અભિનંદન

    પ્રા.ભરત ચૌહાણ

  3. ભરત ચૌહાણ on 28 Jul 2011 at 8:41 pm #

    Khubaj Saras

  4. vishwadeep on 09 Aug 2011 at 4:18 pm #

    મનની પ્યાસ સંતૃષ્ટિમાં ફેરવાઈ જાય છે.

    ભક્ત અને ભગવાન એકરાર બની જાય છે. સુંદર ભાવો.

    મન ચલીત છે તેને માનવી કન્ટ્રોલ કરી શકે તો..એ પોતાને મંઝીલ સર કરી શકે.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.