બંધન .

કેટલા અને કેમ કરીને ગણવા ,અજોડ અને અતૂટ બંધનો  .

વિધ વિધ અનગીનીત, મોહ અને માયાના આતો બંધનો  .

માત-પિતા સંતાનોના વાસ્તલ્ય, પતિ-પત્નિના સ્નેહ બંધનો

મૃત્યુ લોક પર આવન જાવન ,જનમ-મરણની ચક્કીના  બંધનો

ક્યારેક આપે  દુઃખ તો ક્યારેક આપે સુખ આ માયાના બંધનો .

આવી જગતમાં,જીવનમાં જોડ્યા કંઈ કેટલાય નાશવંત બંધનો.

ફસાઈને મોહ માયામાં , ન જાણ્યુ આતો જુઠા દુઃખ દાઈ બંધનો.

આતમરામ અને કાયાનુ, મોટુ એક અજોડ અનોખુ સાચુ બંધન.

આત્મા-પરર્માત્માનુ  ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.

પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક  સાચુ  મુક્તિ બંધન.

4 Comments »

4 Responses to “બંધન .”

  1. DR. CHANDRAVADAN MISTRY on 08 Sep 2011 at 11:54 am #

    આત્મા-પરર્માત્માનુ ન જોડ્યુ એક અવિનાશી સુખ દાઈ બંધન.

    પામવી શાંતિ અને આનંદ , જગતમાં એક સાચુ મુક્તિ બંધન.
    ATMA & PARMATMA Bandhan is the ONLY needed Bandhan and any other Bandhano are only SECONDARY ONES with the INACT PRIMARY UNION with the ALMIGHY.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & All to my Blog !

  2. "આકાશ ગૌસ્વામી" on 13 Sep 2011 at 11:05 pm #

    ખુબ જ સરસ લખિયું . તમે આ કવિત ખુબ જ સરસ લખિ …..

  3. શૈલા મુન્શા on 15 Sep 2011 at 8:22 am #

    જાણવા છતાં ક્યાં બધા બંધન મા થી છુટાય છે? જો મુક્ત થઈએ તો પરમતત્વ ને સહજ પામી શકાય.

  4. Dr. Kishorabhai M. Patel on 04 Oct 2011 at 6:21 pm #

    ખુબજ સરસ રચના છે.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.