ગુરુ પ્રણામ.
( જગદગુરુ શ્રી ક્રિષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ
જેમણે ગીતા જ્ઞાન આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો )
શ્રી સાઈ ગુરુ સ્તોત્ર
ગુરુરબ્રહ્મા, ગુરુરવિષ્ણુ, ગ્રુરુર દેવો મહેશ્વરઃ
ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ
તત્પદં દર્શિતં યેન તસ્મૈય શ્રીગુરુવે નમઃ
અજ્ઞાન તિમિરાધસ્ય જ્ઞાનાંજન શલાકયા
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાન મૂર્તિમ
દ્વંદાતીતં ગગનસદષં તત્વમસ્યાદિલક્ષ્યમ
એકં નિત્યં વિમલંમચલં સર્વધિસાક્ષિભુતં
ભાવાતિતં ત્રિગુણરહિતં શ્રી સાઈનાથં નમામ્યહમ
આનંદ નિંદકર પ્રસન્નં જ્ઞાનસ્વરૂપં નિજ બોધ રૂપં
યોગીન્દ્રમીડ્યં ભવરોગ વૈદ્યં શ્રીમદગુરુ સાઈનાથં નમામ્હમ
નિત્યં શુધ્ધં નિરાભાસં નિરાકારં નિરંજનમ
નિત્ય બોધ ચિદાનંદ શ્રી સાઈબ્રહ્મ નમામ્યહં
જે અંતરે કરી પ્રવેશ સૂતેલ મારી વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી
જે રોમ રોમ મહીં પ્રાણ પુરે પ્રતાપી તે સાઈનાથ પ્રણમું સહ્રદયેથી.
गुरु गोविंद दोनो खडे काके लागूं पाय
बलिहारी मैं गुरुकी जीन गोविंद दीयो बताय.