સ્મરણ .
સુખદ સ્મરણ કરાવે હમેશાં હર્ષ અને સુખદ આનંદ.
દુખદ સ્મરણ તો લઈને આવે દિલમાં દર્દ અને દુખ .
સુખ અને દુખ બંને તો ગુમાવે મનની શાંન્તિ, બેચેની.
મન તો શોધે નિત્ય શાંન્તિ હર પળ હર જગા, વ્યાકુળ.
શાંન્તિની શોધમાં ભટકે ચારો દિશા રોજ રોજ , બેખબર.
મંદિર – મંદિર, પુજા અર્ચના , નિત્ય પાઠ , કથા શ્રવણ .
શ્રી કૃષ્ણ, પવિત્ર મુખ વાણી, આપે ગીતા ઉપદેશ.દયાળુ ભગવંત.
આપે બ્રહ્મ જ્ઞાન , કરે આજ્ઞા , કર નિરંતર સ્મરણ ચિન્તન મારુ.
શ્રી કૃષ્ણ સ્મરણ સુખદાઈ , પરમ શાન્તિ – શાન્તિ – શાન્તિ .